કેદારનાથમાં ભયંકર હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઇલટ સહિત 5 શ્રદ્ધાળુનાં નિધન. 3 ગુજરાતની યુવતીઓ ટેકઓફ થતા ની સાથેજ……

Surties - Surat News

ઉત્તરખંડમાં આજે એક હચમચાવી નાખે તેઓ ગંભીર અક્સમાત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે તે મુજબ કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યા. કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો.

Surties - Surat News

 

આ દુર્ઘટના માં 2 પાઇલટ સહિત 7 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં 3 છોકરી ગુજરાતના ભાવનગરની હતી. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને માહિતી આપી કે ભાવગરની જે 3 છોકરી હતી તેમનાં નામ હતાં- કૃતિ બારડ, ઉર્વી બારડ અને પૂર્વા રામાનુજ છે.

આજે (મંગળવારે) કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું.

Surties - Surat News

ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાઇલટ સહિત 7 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.