અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં રામજન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિની ગર્ભગૃહમાં સ્કથાપના રશે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.
होइहि सोइ जो राम रचि राखा।
श्री रामजन्मभूमि मंदिर निर्माण कार्य प्रगति के कुछ दृश्य। pic.twitter.com/buvuuW4Ta3
— Champat Rai (@ChampatRaiVHP) March 15, 2023
મીડિયા રિપોર્ટ અને મળતી માહિતી મુજબ સિંહ ગેટથી રામ મંદિરમાં પ્રવેશવા માટે 32માંથી 28 સીડી બનાવવામાં આવી છે. મંદિરના ભોંયતળિયાના બાંધકામમાં, ગર્ભગૃહ પર 20 ફૂટ ઉંચી દિવાલ ઉભી કરવા સાથે પાંચ મંડપ બનાવવા માટે 166 સ્તંભો ઉભા કરવામાં આવ્યા છે. રામ નવમી બાદ આ પથ્થરોને બીમ દ્વારા જોડવાનું કામ પણ શરૂ કરવામાં આવશે.
View this post on Instagram
જાન્યુઆરી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો દ્વારા રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રામ ભક્તો રામ મંદિરમાં રામલલાને બિરાજમાન કરાવવા માટે ઉત્સાહ છે. રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ નિહાળવા આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાન સ્વરૂપે પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે.
Leave a Reply
View Comments