વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. સુરતમાં જયારે તેઓ સંબોધન કરવા ઊભા થયા ત્યારે લોકોએ એ મોદી મોદીના નારા લગાવ્યા હતા. સુરતમાં પોતાના સંબોધનમાં PM મોદીએ સુરતવાસીઓને નવરાત્રિની શુભેચ્છા આપી હતી અને સુરત શહેર વિષે પણ અનેક વાતો કરી હતી.
સાંભળો સુરતીલાલા ને કઈ વસ્તુ વિના ન ચાલે…
View this post on Instagram
સાંભળો વડાપ્રધાન મોદી સુરત વિષે શું બોલ્યા. નવરાત્રિના ઉપવાસમાં સુરત આવવાનું થાઈ તો કેવી પરિસ્થિતિ સર્જાય સહ તે વિષે પણ PM મોદી એ વાત કરી.
View this post on Instagram
Leave a Reply
View Comments